પાટણ શહેરના અઘારા દરવાજા પાસે આવેલા અંબાજીમાતાના મંદિર ખાતે લાભ પાંચમના દિવસે એક ચમત્કારી ઘટના બની હતી. પાટણ જુનાગંજ બજાર એશોશીયેશનના પ્રમુખ મહાસુખલાલ મોદી પોતાના નિત્યક્રમ મુજબ શ્રીફળ લઈને અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા.

ત્યારે શ્રીફળ છોલતાં ત્યારે શ્રીફળ છોલતાં શ્રીફળમાંથી ચમત્કારી બે આંખો દેખાતા તેને દર્શનાર્થે મુકવામાં આવ્યું હતું.

તો ઘટના સંદર્ભે મંદિરના પુજારીએ લાભ પાંચમના દિવસે બનેલ ઘટના અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024