કોરોના કાળમાં ઠપ્પ થયેલ આરઆરસીટીસી ટુરીઝમ પ્રવૃિત્તઆેનો પુન પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેને લઈને આગામી આેગસ્ટ અને ડીસેમ્બર દરમ્યાન વિવિધ પેકેજીસ આરઆરસીટીસી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં (૧) ૩ ભારત દર્શન અને ઘ પિલગ્રીમ સ્પે.ટુરિસ્ટ ટ્રેન (ચોમાસુઅને શિયાળો સ્પે.ટ્રેન) મહેસાણા અને કલોલ થી જશે. જે આેગસ્ટ ર૦ર૧ થી ડિસેમ્બર ર૦ર૧ ચાલશે. (ર) આરઆરસીટીસી ટૂરિઝમની તમામ પ્રવૃિત્તઆેનું પુન પ્રારંભ થશે. (૩) ગુજરાતથી એરપેકેજ (લેહ લદાખ ની સાથે તુતુક, અંદામાન, કર્ણાટક, નોર્થ-ઇસ્ટ, સિમલા-મનાલી, કાશ્મીર, કેરળ અને આખું ભારત) ટુરીઝમ પેજેક જાહેર કરાયું છે. જેની માહિતી આરઆરસીટીસી ના અધિકારીઆે દ્વારા આપવામાં આવી હતી.