Rahul Gandhi

Rahul Gandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારના રોજ વિડિયો મેસેજ જારી કરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે, “અચાનક લાદેલા લોકડાઉન એ અસંગઠિત વર્ગ માટે મોતની સજા સાબિત થઈ છે. લોકડાઉનના નિર્ણયને કારણે દેશમા કરોડો લોકો બેરોજગાર બન્યા છે, જયારે 97 લાખ લોકોને પોતાનુ વતન છોડવુ પડયુ છે. કોરોનાને 21 દિવસમાં સમાપ્ત કરવાનું વચન હતું, પરંતુ કરોડો નોકરીઓ અને નાના ઉદ્યોગોનો સમાપ્ત કરવામાં આવ્યા.”

આ પણ જુઓ : Share Market : Route Mobile IPO આજથી ખુલશે, રોકાણકારો ખાસ જુઓ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ વિષયે ટ્વિટ કરી કહ્યું કે, “આજે દેશના યુવાનો પોતાની વ્યથા કહેવા માંગે છે. અટકી પડેલી ભરતી, પરિક્ષાની તારીખો, અપોઇન્ટમેન્ટ તેમજ નવી નોકરીને લઇને યુવાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. આજે આપણે બધાએ યુવાનોની રોજગારી માટે તેમની આ લડાઇમા સાથ આપવાની જરૂરત છે.”

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024