ફાઇલ તસવીર
  • Saurashtra University સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનુસ્નાતક કક્ષાની પરીક્ષા 25 જૂનથી લેવાનું જણાવ્યું છે.
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન 110 જેટલી કોલેજના કુલ 17 હજાર જેટલા વિધાર્થીઓની પરીક્ષા 25 જૂનથી લેવાશે.
  • આ પરીક્ષાનો સમયગાળો 6 દિવસનો હશે.
ફાઇલ તસવીર
  • પરીક્ષા દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ધ્યાન રખાશે.
  • હજુ સુધી પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડવામાં નથી આવ્યું પરંતુ ટૂંક સમયમાં યુનિવર્સિટી ટાઇમ ટેબલ બહાર પાડશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024