• સુરત શહેરની પનાસ નહેરમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે માત્ર 500 રૂપિયાની લેવડ દેવડ મામલે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી હતી અને તેની લાશને પનાસ નહેરમાં ફેંકી દીધી હતી.
  • પોલીસે લાશનું પીએમ કરતા તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
  • તપાસ કરતા તેનું નામ વિકાસ હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવક શહેરના જમનાનગરથી ભટાર જવાના રોડ પર બીઆરટીએસ પાસેના ફૂટપાથ પર રહેતો હતો.
  • આ યુવક જિતુ અને રામસિંગ નામના બે શખ્સો સાથે રહેતો હતો અને સાથે મજૂરી કામ કરતા હતા.
  • પૂછપરછ કરતા માલૂમ પડ્યું હતું કે લૉકડાઉન કામ ન મળતા સતત પરેશાન હતા.
  • રામસિંગ 500 રૂપિયાનું રાશન લાવ્યો હતો અને વિકાસને જમનાવું બનાવવા માટે કહ્યું હતું.
  • રાશનના પૈસા માંગવાની બાબતને લઇ વિકાસે રામસિંગને માર માર્યો હતો.
  • ત્યારબાદ રામસિંગ અને જિતુએ મળીને વિકાસના ઉંઘી ગયા બાદ ગળું દબાવી તેની હત્યા કરી હતી.
  • ત્યારબાદ રામસીંગ અને જિતુંએ લાશને નજીકની નહેરમાં ફેંકી દીધી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024