Tag: પાટણ

પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું.

ઊંઝા હાઇવે પર હાસાપુર ડુંગરીપુરા માર્ગ નજીક ગાડી ઝાડ સાથે અથડાતા (Road Accident) સર્જાયો ગમખ્વાર અકસ્માત. પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના…

તૌકતે વાવાઝોડાથી ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાઓમાં થઈ શકે છે વધુ અસર

જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા વાવાઝોડા દરમ્યાન નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવા અપીલ ભારતીય હવામાન ખાતા દ્વારા તૌકતે વાવાઝોડા…

Cyclone Tauktae : કોઈપણ નાગરિકના જાનમાલને નુકશાન ન થાય તે જ તંત્રની પ્રાથમિકતાઃ જિલ્લા કલેક્ટર

તા.૧૮ મેના રોજ બપોરથી પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના, જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ મોડ પર. સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી…

તૌકતે સાયક્લોન સમયે મદદ માટે સંપર્ક કરવા જિલ્લામાં ૧૦ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા.

તૌકતે વાવાઝોડા દરમ્યાન લોકો ઘરમાં જ રહે તે સલાહભર્યું છેઃ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તૌકતે સાયક્લોન પાટણ જિલ્લામાંથી પસાર…

#CycloneTauktae તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ.

દરેક તાલુકામાં ઉચ્ચ અધિકારીશ્રીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ, રાધનપુર, સમી અને પાટણ ખાતે એન.ડી.આર.એફ.ની ત્રણ ટીમો તૈનાત રહેશે તૌકતે…

કોવિડ કેર સેન્ટરમાં સઘન સારવાર થકી નાના નાયતા ગામના સવિતાબેને જીત્યા કોરોના સામે જંગ.

સવિતાબેનને એડમિટ કરવામાં આવ્યા ત્યારે તેમના ૮૦ ટકા ફેફસા કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા હતા ઓક્સિજન લેવલ ૬૦ ટકા થઈ ગયું…

વેકસીનેશન રિશેડયુલ કામગીરીને કારણે તા.૧૪મી મે થી ત્રણ દિવસ માટે રાજ્યમાં રસીકરણ કામગીરી મોકૂફ રહેશે.

ભારત સરકારે કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧ર થી ૧૬ અઠવાડિયાનો રાખવા જાહેર કરેલી માર્ગદર્શિકાને પગલે ગુજરાતમાં પણ વેકસીનેશન…

કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને પ્રભારીમંત્રી વાસણભાઈ આહીરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લામાં ૧૪ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા સર્વસંમતિ મળી કોરોના સંક્રમણના બીજા તબક્કામાં…

કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે વારાહી અને રાધનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.

પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં તેને અટકાવવા માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે પાટણ…

વહિવટીતંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓએ સાથે મળીને ગ્રામ્ય વિસ્તારો કોરોનામુક્ત બને એ માટે સહિયારા પ્રયાસો કરવાના છે : મંત્રી દિલીપકુમાર ઠાકોર.

પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે એવા સમયે જિલ્લાના ગામો કોરોનામુક્ત બને એ માટે ગુજરાત સરકારના શ્રમ…