PM નરેન્દ્ર મોદી, અટલજીના નિધનથી નિ:શબ્દ અને શુન્યમાં છું
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હવે આ દુનિયામાં નથી રહ્યાં. નવી દિલ્હીમાં એમ્સમાં લાંબા સમયથી ચાલી રહેલી સારવાર દરમિયાન ગુરૂવારે 93 વર્ષની વયે તેમનું નિધન થયું છે. વાજપેયીના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન સહિત ટોચના નેતાઓ દુખ વ્યક્ત કર્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ … Read more