આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રોગ પ્રતિકારક શક્તિ વધારવા આટલું કરો.
સામાન્ય બાબતો : આખા દિવસમાં વધારે ને વધારે ગરમ પાણી પીવું. ઓછામાં ઓછા 30 મિનિટ માટે વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ કરવો જોઈએ. હળદર, જીરૂ, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો. આયુર્વેદિક ઉપચાર : સવારે એક ચમચી ચ્યવનપ્રાશ લેવો જોઈએ. તુલસી, કાળા મરી, તજ, સૂંઠ અને કાળી દ્રાક્ષમાંથી બનાવેલ ઉકાળો પીવો. જેમાં ગોળ … Read more