કેન્સરથી પીડાતા મોટાભાગના દર્દીઓનું મૃત્યુ કેન્સરથી નહીં પણ આ કારણે થાય છે.
જે લોકો કેન્સરથી પીડિત છે અથવા કેન્સરની સારવાર લઈ ચૂક્યા છે તેમનામાં સામાન્ય લોકો કરતાં સ્ટ્રોકથી મરી જવાની શક્યતા વધી જાય છે. એક અભ્યાસમાં 70 લાખથી વધુ દર્દીઓના ડેટા તપાસવામાં આવ્યા, જેમાં આ રોગના જીવલેણ સ્વરૂપોની ઓળખ કરવામાં આવી હતી. અમેરિકામાં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સર્વેલન્સ, એપિડેમિઓલોજી અને એન્ડ રિઝલ્ટ પ્રોગ્રામ (SIR) … Read more