મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાની લેશે મુલાકાત
રાધનપુર ખાતે ફિલ્ટરેશન પ્લાન્ટ ઉપરાંત વિશ્વ વિરાસત રાણીની વાવ અને વિર મેઘમાયા વર્લ્ડ મેમોરિયલ ફાઉન્ડેશનની લેશે મુલાકાત. પાટણ તાલુકાના સરવા ગામે મહાકાલી માતાના મંદિર ઉપરાંત શહેરના કાલિકા માતા મંદિરે શીશ નમાવશે મુખ્યમંત્રી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.20 ફેબ્રુઆરીના રોજ પાટણ જિલ્લાની મુલાકાત લેશે. સૌપ્રથમ રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટ તથા શાંતિધામની મુલાકાત બાદ મુખ્યમંત્રી પાટણ તાલુકાના … Read more