મંગળવારે હનુમાનજીના વ્રતમાં ખાસ રાખો આ બાબતોનું ધ્યાન
fast કળયુગમાં હનુમાનજી જ સ્થાયી ભગવાન છે. હનુમાનજીની ભક્તિ કરવાથી શનિ અને ગ્રહ બાધા દૂર થાય છે. મંગળ દોષથી મુક્તિ મળી જાય છે. હનુમાનજી સંકટ હરનારા છે. કહેવાય છે કે હનુમાનજીની કૃપા જેના પર વરસે છે તેને કોઇ નુકશાન પહોંચાડી શકતું નથી. મંગળવારનો દિવસ હનુમાનજીનું વ્રત (fast) રાખવાથી અટકી પડેલા કામ બની જાય છે. મંગળવારે … Read more