10 વાતોનું ધ્યાન રાખશો તો નહીં પડે અન્ન-ધનની ખોટ
રસોઈ કરતા અને જમતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય લાભની સાથે જ દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ શાસ્ત્રોમાં ભોજન સાથે જોડાયેલી અનેક વાતો જણાવવામાં આવી છે. જો તેનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્નની કમી નથી થતી અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. … Read more