ઘુઘસ ગામની સરકારી દુકાનના સંચાલકે આડેધડ ભ્રષ્ટાચાર કરતા ફતેપુરા પોલીસ, મામલતદાર તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ
ગતરોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર સરકારી સસ્તા અનાજની દુકાનના ના સંચાલક ઓમ પ્રકાશ લાલચંદ અગ્રવાલ તથા તેઓના પૂત્ર મનીષ ઓમપ્રકાશ અગ્રવાલ દ્વારા ઘુઘસ વિસ્તાર લાભાર્થીઓને મફત અનાજ વિતરણ માટે ઓનલાઈન સિસ્ટમ માં ફિંગર પ્રિન્ટ મુકવા માટે એક રેશનકાર્ડ દીઠ રૂપિયા 10 ઉઘરાવવામાં આવતા હતા અને ટેકનીકલ ખરાબી ના કારણ ફિંગર … Read more