હૈદરાબાદ દુષ્કર્મ : જયા બચ્ચને કહ્યું, અપરાધીઓને જનતાને હવાલે કરી દો.
હૈદરાબાદમાં વેટનરી મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા કરી બાદમાં સળગાવી દેવાનો મામલામાં સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચન એ ઘણી આકરી ટિપ્પણી કરી છે. જયા બચ્ચને કહ્યું કે, સરકાર અને વહીવટી તંત્ર પર સવાલ ઊભા કરતાં કહ્યું કે, જો તમે સુરક્ષા નથી આપી શકતા તો જનતાને ફેંસલો કરવા દો. આ પ્રકારના બળાત્કારીઓને જાહેરમાં સજા … Read more