પ્રસિદ્ધ હાર્ટ-સર્જન ગૌરવ ગાંધીનું હાર્ટ-એટેકથી મોત, ડો.ગૌરવ ગાંધીએ 16 હજારથી વધુ હદયની સર્જરીઓ કરી છે.
ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ સર્જન ડૉ.ગૌરવ ગાંધીનું (Dr Gaurav Gandhi) હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમણે પોતાના મેડિકલ કરિયરમાં 16 હજારથી વધુ લોકોની હાર્ટ સર્જરી કરી હતી. મંગળવારે સવારે છ વાગ્યે પરિવારજનોએ તેમને જગાડ્યો ત્યારે તે જાગ્યા ન હતા. આ પછી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. જામનગરના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ … Read more