રાજકોટ: જેતપુરમાં ખેત વિજળીનાં ધાંધીયાથી કંટાળી ત્રસ્ત ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે આપ્યું આવેદન
જેતપુર પીજીવીસીએલ કચેરી ખાતે આપ્યું આવેદન… ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે લગાવ્યા નારા, લોડ સેટિંગ કે સરકારના સેટિંગ લગાવ્યા, પીજીવીસીએલ હાય હાયનાં નારા લગાવામાં આવ્યા જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ખેતર માટે અપાતી વિજળીમાં ધાંધીયા થતા 15 જેટલા ગ્રામજનો પીજીવીસીએલ કચરી ખાતે આપ્યું આવેદન. ખેડૂતોએ આક્ષેપ કર્યા કે રાજય સરકાર ઉદ્યોગ માટે 24 કલાક વિજળી અપાઈ છે અને … Read more