PATAN : સાંસદ આદર્શ ગ્રામ યોજના (Yojana) હેઠળ રાધનપુર તાલુકના સિનાડ ગામને ભરતસિંહ ડાભીએ દત્તક લીધું.
મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhi) આદર્શ ગ્રામના સ્વપ્નને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) દ્વારા ગતા તા.૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહજી ડાભીએ (Patan BJP MP Bharatsinh Dabhi) રાધનપુર (Radhanpur) તાલુકના સિનાડ ગામને દત્તક લીધું છે. ગ્રામ્ય કક્ષાએ રાજ્ય સરકારની વિવિધ … Read more