Odisha થી ગુજરાત આવી રહેલી બસ અકસ્માતમાં 7ના મોત
Odisha મજૂરોને લઈને ઓરિસ્સા (Odisha) થી ગુજરાત આવી રહેલી બસને છત્તીસગઢના રાયપુર જિલ્લામાં ભયંકર અકસ્માત થયો છે. તો અકસ્માતમાં 7 કામદારોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 50 થી વધુ મજૂરો ઘાયલ થયા છે. માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી બાજુ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ગોઝારી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં … Read more