Pavagadh Temple : યાત્રાધામ પાવાગઢના દર્શને આવતા ભક્તો માટે આનંદના સમાચાર
Pavagadh Temple : પાવાગઢ દર્શને જતાં ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં ગુજરાત વિકાસ બોર્ડના સચિવની હાજરીમાં ગોધરા કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં વિકાસના કામો માટે બેઠકમાં ચર્ચા કરાઇ છે. જેમાં ખાસ કરીને પાર્કિંગ અને મોબાઈલ નેટવર્કની સમસ્યા પર ચર્ચા કરાઇ છે. આ તરફ હવે યાત્રિકોની સગવડતાના … Read more