પ્રોસેસ્ડ ફૂડ અને સ્મોકિંગથી દૂર રહીને કેન્સરથી બચી શકાય છે.
કેન્સરની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ‘જર્નલ ઓફ ગ્લોબલ ઓન્કોલોજી’ના રિપોર્ટ અનુસાર ભારતમાં દર 20 વર્ષે કેન્સરનાં દર્દીઓની સંખ્યા બમણી થઈ રહી છે. રોજિંદા જીવનમાં કેટલાક ફેરફારો લાવીને કેન્સરથી બચી શકાય છે. શરીરનું વજન અને જમા થયેલું ફેટ કેન્સર ઉત્પન્ન કરતા કારકોને વધવામાં પ્રોત્સાહિત કરે છે. તેથી સંતુલિત વજન જાળવી રાખવું જરૂરી છે. … Read more