રાધનપુરમાં લગ્નના આગલા દિવસે વરરાજાને છરીના ઘા ઝીંકી પતાવી દીધો
Patan : પાટણ જિલ્લાના રાધનપુરમાં દુઃખદ ઘટના ઘટી છે. આવતીકાલે યુવકના લગ્ન હતા અને આજે તેની હત્યા કરી નાંખવામાં આવી છે. ત્યારે લગ્નનો અવસર હવે માતમમાં ફેરવાઈ ગયો છે. મૃતક યુવકના પરિવારે ભારે આક્રંદ મચાવ્યું હતું. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સમીના અમરાપુર ગામના રહેવાસી વિપુલ ઠાકોરની (Vipul Thakor Murder) છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી … Read more