રેશન કાર્ડ ધારક ત્રણ મહિના સુધી અનાજ નહીં લે તેનું રેશન કાર્ડ રદ થશે
Ration card કેન્દ્ર સરકાર હવે સરકારી રેશન કાર્ડ (Ration card) ધરાવનારા લોકો માટે ગાઇડલાઇન ઘડી રહી હોવાની જાણકારી મળી છે. જે મુજબ હવે રેશન કાર્ડ ધારક જો સળંગ ત્રણ માસ સુધી અનાજ નહીં લે તો તેમનું રાશન કાર્ડ રદ થવાની શક્યતા છે. સરકાર રેશન કાર્ડ દ્વારા ગરીબ પરિવારોને વાજબી ભાવે અનાજ મળી રહે એવી જોગવાઇ … Read more