કોંગ્રસના ભરતસિંહે આર્ટિકલ 370ને હટાવવાના મોદી સરકારના નિર્ણયને આપ્યો ટેકો
જમ્મુ-કાશ્મીરને વિશેષ સવલતો આપતી 370ની કલમ રદ્દ મુદ્દે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ભરત સિંહ સોલંકીએ મોદી સરકારને નિર્મયને યોગ્ય ગણાવ્યો છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં અહમદ પટેલ મામલે કેસની સુનાવણી હતી, આ સમયે ભરત સિંહ સોલંકી ગુજરાત હાઈકોર્ટ ખાતે આવ્યા હતા, તે સમયે ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથે વાતચીતમાં જમ્મુ-કાશ્મીરમાં 370ની … Read more