જાણો કોણે RTPCR ટેસ્ટ નેગેટીવ હોય તો ફરજીયાત 7 દિવસ માટે ‘હોમ કવોરન્ટાઈન’ થવાનું રહેશે
‘ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન’ અંતર્ગત રીવાઈઝ એસ.ઓ.પી.ની અમલવારી વધુ એક મહિનો લંબાવાઈ પ્રતિબંધિત દેશમાંથી આવેલા RTPCR ટેસ્ટ નેગેટીવ હોય તેવા વ્યક્તિઓએ ફરજીયાત 0૭ દિવસ માટે ‘હોમ કવોરન્ટાઈન’ થવાનું રહેશે ઓમીક્રોન વેરીએન્ટના ફેલાવાને રોકવા જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાની અમલવારીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ પ્રતિબંધિત દેશોમાંથી આવતા વ્યક્તિઓ માટે … Read more