Shrey Hospital ના અગ્નિકાંડ મુદ્દે આવ્યા આ મોટા સમાચાર…
Shrey Hospital અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં લાગેલ આગમાં 8 લોકો ભડથું થઈ ગયા હતા. તો હોસ્પિટલના અગ્નિકાંડના મુદ્દે આરોપી ભરત મહંતનો જામીન મળી છે. ભરત મહંતને 15 હજારના જામીન પર મુક્ત કરાયા છે. મળતી માહિતી મુજબ, શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) ના અગ્નિકાંડના મુ્દે ધરપકડ કરાયેલ ભરત મહંતને રિમાન્ડ માટે જજના નિવાસસ્થાને … Read more