ઠાકોર સમાજના સંત શ્રી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા.
બનાસકાંઠામાં ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા દેવલોક પામ્યા છે. પાટણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જેમને આજે મંગળવારે રજા આપીને ટોટણા આશ્રમ ખાતે લવામાં આવ્યા હતા. સંત શ્રી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જેના પગલે સમગ્ર પંથકમાં ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ છે. સંત સદારામ બાપાએ ઠાકોર સમાજમાંથી વ્યસન મૂક્તિ સહિતના કુરિવાજો … Read more