ઉત્તરાયણમાં દોરીથી કપાયેલ પક્ષીઓના જીવ બચાવવા ખડેપગે રહ્યા ઠાકોરદાસ ખત્રી
ઉત્તરાયણ પર્વ પર અનેક પતંગ રસિયાઓ પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી મજા માણી રહ્યા હતા તે સમયે અનેક પક્ષીઓના જીવ પણ જોખમમાં હતા ત્યારે પાલનપુરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ પક્ષીઓ માટે સારવાર કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા હતા. અનેક પક્ષીઓ ઉત્તરાયણ પર્વ પર પતંગની દોરીથી ઘાયલ થયેલ ત્યારે 2500 થી વધુ પશુ પંખીઓના જીવ … Read more