Tharad mata putra suicide

થરાદ કેનાલમા આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ માતા-પુત્ર એ અગમ્ય કારણોથી કેનાલમા ઝંપલાવ્યું છે.

ગતરોજ સાંજના સમયે જાણવા મળેલ કે મુખ્ય કેનાલ ભાપી પુલ નજીક કેનાલ પર બાળક અને માતાના ચંપલ પડ્યા છે. ત્યારબાદ શંકા જતા માતા-પુત્રની શોધખોળ ચાલુ કરી હતી. મોડે સુધી શોધ ખોળ કરતા કોઈ મળી આવેલ ન હતું.

આજે સવારે ફરી શોધખોળ ચાલુ કરેલ અને આજે લાશ મળી આવતા જેની ઓળખ કરતાં કાસુંબેન વિહાભાઈ ગલસર, ઉંમર:27 વર્ષ આશરે અને તેમના દીકરા સોહમભાઈ વિહાભાઈ ગલસર ઉમર 4 વર્ષ ભાપિ પુલ નજીકથી લાશ બહાર નીકાળી પરિવાર ને સોપવામાં આવી હતી.

અહેવાલ : દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024