થરાદ કેનાલમા માતા એ પુત્ર સાથે ઝંપલાવ્યું

પોસ્ટ કેવી લાગી?

થરાદ કેનાલમા આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ માતા-પુત્ર એ અગમ્ય કારણોથી કેનાલમા ઝંપલાવ્યું છે.

ગતરોજ સાંજના સમયે જાણવા મળેલ કે મુખ્ય કેનાલ ભાપી પુલ નજીક કેનાલ પર બાળક અને માતાના ચંપલ પડ્યા છે. ત્યારબાદ શંકા જતા માતા-પુત્રની શોધખોળ ચાલુ કરી હતી. મોડે સુધી શોધ ખોળ કરતા કોઈ મળી આવેલ ન હતું.

જાહેરાત

આજે સવારે ફરી શોધખોળ ચાલુ કરેલ અને આજે લાશ મળી આવતા જેની ઓળખ કરતાં કાસુંબેન વિહાભાઈ ગલસર, ઉંમર:27 વર્ષ આશરે અને તેમના દીકરા સોહમભાઈ વિહાભાઈ ગલસર ઉમર 4 વર્ષ ભાપિ પુલ નજીકથી લાશ બહાર નીકાળી પરિવાર ને સોપવામાં આવી હતી.

અહેવાલ : દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan