ભગવાન શિવની પૂજા કરતા ભૂલથી પણ ના કરતા આ 5 કામો…

પોસ્ટ કેવી લાગી?

Lord Shiva

  • હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ શ્રાવણ મહિનો શુભ ફળની પ્રાપ્તિ માટે સારો ગણાય છે.
  • Lord Shiva (મહાદેવ ભોળા ભગવાન) છે તે તમારી તમામ ભૂલચૂક માફ કરે છે પણ શાસ્ત્રો મુજબ ભોલે બાબાની પૂજા અર્ચના કરતી વખતે આ પાંચ વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
  • જે એક સારા શિવભક્ત તરીકે તમને ખબર હોવી જ જોઇએ.
  • ભગવાન શિવ (Lord Shiva) ની પૂજા કરતા આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
  • તમને જણાવાનું કે, સૌથી પહેલા તો શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ક્યારેય કાળા કપડાં પહેરવા જોઈએ નહીં. આમ કરવાનું ટાળો.
  • તથા ભાગ્યવંત રંગના કપડા જેમ કે લાલ, કેસરી, લીલા રંગના કપડા પહેરો.
 Lord Shiva
  • આ સાથે જ શિવલિંગ પર જળ ચઢાવતી વખતે જે જગ્યાએથી ચઢાવેલું પાણી બહાર આવી રહ્યું હોય ત્યારે ક્યારેય તે પાણીને ઓળંગીને જવું નહીં.
  • ઉપરાંત શિવલિંગ તથા Lord Shiva (ભગવાન શિવ) પ્રતિમાની પૂજા કરતી વખતે ભૂલથી પણ તેમને સિંદૂર અને હળદર ચઢાવવા નહીં.
  • શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તુલસીના પત્તા ન ચઢાવો.
  • શાસ્ત્રોમાં શિવલિંગ માટે તુલસીના પત્તાને વર્જિત ગણવામાં આવ્યાં છે.
  • તેની સાથે જ જળ ચડાવતી વખતે પહેલા નાગ દેવતાને જળ ચડાવો અને પછી શિવલિંગ પર.
  • વધુમાં શિવલિંગ પર સીધી ધાર ન કરો.
  • પહેલા તેની પર બિલપત્ર કે ફૂલ મૂકો પછી તે ફૂલ થકી પાણીની ધાર કરો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures