baby girl
- કળિયુગી દુનિયામાં એક કઠણ કાળજાની માતાઓ અવાર નવાર પોતાના સંતાનોને તરછોડવાની ઘટનાઓ સામે આવી હશે.
- સભ્ય સમાજમાં પુત્રપ્રેમના કારણે બાળકી (baby girl) ઓ અવતરે તો તેને તરછોડતી હોય છે.
- ત્યારે અમદાવાદમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બનવા પામી છે.
- અમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ 7 દિવસની બાળકી (baby girl) ને તરછોડવાની ઘટના પ્રકાશમાં આવી છે.
- સામાન્ય રીતે રાજ્યમાં આવી ઘટનાઓ માં બાળક રોડ પરથી અથવા તો કચરાપેટી પાસેથી મળતું હોય છે.
- પરંતુ આ કિસ્સામાં બાળકીને એક આશ્રમ બહાર તરછોડવામાં આવી હતી.
- બાળકી જોરજોરથી રડવા લાગી ત્યારે આશ્રમના સત્તાધીશોને જાણ થઈ હતી.
- ત્યારબાદ તેમણે કાગપીઠ પોલીસને જાણ કરી હતી.
- હાલ કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- આ પણ વાંચો : Social distance નો અમલ ન થતા AMC એ સૌથી મોટો મોલ કર્યો સીલ
- forecast: 4 થી 7 ઓગસ્ટ સુધી આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
- માત્ર સાત દિવસની બાળકી (baby girl) ને રક્ષાબંધનના દિવસે જ કોઈ વ્યક્તિ તરછોડી ફરાર થઈ ગયું.
- અમદાવાદમાં બાળકને તરછોડવાની ઘટનામાં બાળક રોડ પરથી કે કચરાપેટી પાસેથી મળતું આવે છે.
- પરંતુ આ કિસ્સામાં બાળકીને એક આશ્રમ બહાર બાંધેલા પારણામાં તરછોડવામાં આવી હતી.
- બાળકી (baby girl) નો વહેલી સવારે રડવાનો અવાજ અને પગ પછાડવાનો અવાજ આવ્યોને ગૃહમાતાને જાણ થતા પોલીસને જાણ કરાઈ અને હવે પોલીસે તપાસ હાથ ધરી છે.
- રાયપુર દરવાજા પાસે મહિપતરામ રૂપરામ આશ્રમ આવેલો છે.
- આ આશ્રમમાં અનિતા બહેન પરમાર 28 વર્ષથી નિવાસી ગૃહમાતા તરીકે ફરજ બજાવે છે.
- નિરાધાર કે તરછોડેલા બાળકોની સારસંભાળ આ આશ્રમમાં કરવામાં આવે છે.
- તથા કોઈ વ્યક્તિ રોડ પર કે કચરાપેટીમાં બાળક તરછોડી ન દે તે માટે આશ્રમ બહાર એક પારણું મુકવામાં આવેલું છે.
- જોકે, આ પારણામાં કોઈ નિરાધાર બાળકો મૂકી જાય તો તેને આ આશ્રમ દ્વારા પાલન કરવામાં આવે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow