પાટણ જિલા કાંગ્રેસ કાર્યાલય ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દરેક નાગરીકોને શ્રદ્ઘાંજલી આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

જેમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ – જિલા પ્રમુખ શંકરજી ઠાકોર- પાટણ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા

અશ્વીનભાઈ પટેલ- પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી લાખાભાઈ રબારી- માઈનોરિટી ચેરમેન ભૂરાભાઈ સૈયદ- સહિતના આગેવાનો- કાર્યકરો હાજર રહી તમામ મૃત્યુ પામેલા સદગતની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી શ્રધાંજલી અર્પણ કરી હોવાનું પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024