Month: February 2019

The End

અક્ષય થયો શહીદોના પરિવારના દુઃખમાં ભાગીદાર..આ સાથે અક્ષય પાંચ કરોડનું દાન કરવા જઈ રહ્યો છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થવાથી સમગ્ર દેશ સહિત બોલિવૂડમાં પણ ભારોભાર…

સેનાએ પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝી સહિત જૈશના બે આતંકી ઠાર. એન્કાઉન્ટર દરમ્યાન સેનાએ એક બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દીધી.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઇકાલે રાત્રે 12 વાગ્યાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે આ અથડામણમાં…

Video – જુવો વિડીઓ ‘વીર જવાન અમર રહો’ ના નારા લાગ્યા, રાજનાથ સિંહે શહીદોને કાંધ આપી.

પુલાવામા હુમલા પર કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી ગૃહ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રાજનાથ સિંહ , જમ્મુ-કાશ્મીરના…

J&Kમાં આતંકી હુમલાને લઇને સુરતના વેપારીએ દીકરીના લગ્નના સાદાઈ થી કરી આપશે શહીદોના પરિવાર ને આટલી રકમ. જાણો શું છે વાઈરલ મેસેજ.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, અમારી પુત્રી અમી અને મિતના શુભ વિવાહ નિર્ધાયા છે. પરંતું કાશ્મીરમાં…

Video – મોદી – આતંકીઓએ મોટી ભૂલ કરી જેની કિંમત ચૂકવવી પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાં આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપતા પાડોશી પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આતંકવાદીઓએ…

J&K આતંકી હુમલામાં 20 જવાન શહીદ, PM MODI Tweet- આખું રાષ્ટ્ર બહાદુર શહીદના પરિવારો સાથે ખભે થી ખભો મિલી ઉભું છે, બલિદાન નિરર્થક નહીં જાય.

2016માં જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતેના સૈન્ય કેમ્પ પર થયેલા હુમલા બાદનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. ઉરી હુમલામાં સેનાના…

J&K મોટો આતંકી હુમલો, IED બ્લાસ્ટમાં CRPFના અંદાજીત 20 જવાનો શહીદ.

2016માં જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતેના સૈન્ય કેમ્પ પર થયેલા હુમલા બાદનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. ઉરી હુમલામાં સેનાના…