• અમદાવાદ ખાતે આજરોજ વિવિધ સંગઠનો દ્વારા એન આરસી અને કેબ ના વિરોધ માં અમદાવાદ બંધ નું એલાન રાખવાનો નિર્ણય કર્યો અને તેને લય અમદાવાદ માં આવેલ લાલદરવાજા. શાહપુર, દરિયાપુર, રખિયાલ, ખાડિયા, જમાલપુર, જેવા વિસ્તાર માં બંધ ની અસર જોવા મળી રહી છે અને એકદમ શાંતિ પૂર્ણ માહોલ છે 
  • શહેરનાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને અન્ય ટીમો તૈનાત કરી દેવાઇ છે. સાથે પોલીસે જરૂર પડે તો વધારાની કંપનીઓ મંગાવવાની પણ તૈયારી રાખી છે.
  • સાથે તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં હાજર રહેવા માટે આદેશ આપી દેવાયા છે. તમામ પોલીસ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે.
  • ઉલ્લેખનીય છે કે, CAA અને NRC બિલના મુદ્દે દિલ્હી સહિત અન્ય શહેરોમાં પ્રદર્શન દરમિયાન હિંસાના બનાવો બન્યા હતા. તેને જોઇને શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટેનાં બનતા પ્રયાસો કરવામાં આવ્યાં છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024