બોલિવૂડ: ફિલ્મ નિર્માતા અનિલ સૂરીનું 77 વર્ષે નિધન.

પોસ્ટ કેવી લાગી?
  • બોલિવૂડનો વધુ એક સિતારો કોરોનાનો શિકાર બનતા ખરી પડ્યો।
  • કોરોનાને કારણે ફિલ્મ નિર્માતા અનિલ સૂરીનું નિધન થયું છે.
  • કર્મયોગી, બેગુનાહ અને રાજ તિલક જેવી ફિલ્મોના નિર્માતા અનિલ સૂરીએ લીધા અંતિમશ્વાસ
  • તેઓ 77 વર્ષના હતા અને કોરોનાથી સંક્રમિત હતા.
  • ગુરૂવારે કોરોના આ જીવલેણ વાયરસ સામે લડતા અનિલ સૂરી આ દુનિયાને અલવિદા કહી ગયા.
  • અનિલ સૂરીના ભાઈ રાજીવ સૂરીએ તેમના નિધનની પુષ્ટી કરી છે.
ફાઈલ તસ્વીર
  • રાજીવ સૂરીએ કહ્યુ કે અનિલ સૂરીને 2 જૂને તાવ આવ્યો બીજા દિવસે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી.
  • આ કારણે તેમની સ્થિતિ વધારે બગડવા લાગી.
  • રાજીવના જણાવ્યા અનુસાર અનિલની તબીયત છેલ્લા કેટલાયે સમયથી નાદુરસ્ત હતી,
  • તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
  • તેમજ રાજીવે જણાવ્યું કે લીલાવતી અને હિંદૂજા જેવી હોસ્પિટલોમાં તેમને સારાવાર આપવાની ના પાડી દેવામાં આવી.
  • મોટી હોસ્પિટલમાં સારવાર ન મળતા તેમને મ્યુનિસિપલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા.
  • અનિલ સૂરીને કોરોના થઈ ગયો હતો.
  • ગુરૂવારે ડોક્ટરોએ જણાવ્યું કે તેમની હાલત ખરાબ છે તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા.
  • 1979માં આવેલી બાસુ ચેટર્જીની ફિલ્મ મંઝીલના રાજીવ સૂરી નિર્માતા હતા.
  • અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટર્જીએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી
  • ગુરૂવારે સવારે નિર્દેશક બાસુ ચેટર્જીનું નિધન થયુ અને સાંજે સાત વાગ્યે રાજીવ સૂરીએ અંતિમ શ્વાસ લીધા.
  • આ વાતનું દુઃખ વ્યક્ત કરતા રાજીવ સૂરીએ કહ્યુ કે એક દીવસમાં ભાઈ અને મારા ખાસ નિર્દેશકનું નિધન થયુ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures