શાસ્ત્ર અનુસાર જાણો ક્યા દિવસે ક્યા રંગના કપડા પહેરવા?
Color જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઠવાડિયાના સાત વાર કોઇને કોઇ ભગવાન અને ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. ક્યા રંગના (Color) કપડા પહેરવા શુભ માનવામાં આવે છે? તેનો ઉલ્લેખ પણ જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. સોમવારસોમવારના દિવસે સફેદ રંગ (Color) પહેરવામાં આવે તો મન શાંત અને ખુશખુશાલ રહે છે. સોમવારને ચંદ્ર દેવનો દિવસ ગણવામાં આવે છે. તેનાંથી … Read more