બાળકોને આ પીણાંથી રાખો દૂર, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક.?

બાળકોને વિવિધ પ્રકારના પીણાં પીવાનું પસંદ છે. તેમના મનપસંદ પીણાંની લિસ્ટમાં ઠંડા પીણાંથી લઈને ચોકલેટ દૂધ, પેકેજ્ડ ફળોના રસ વગેરેના વિવિધ પીણાંનો સમાવેશ થાય છે. તે થોડા સમય માટે બાળકોની તરસ પણ છીપાવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે બાળકો માટે બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પીણાં કેટલા સલામત છે. આપણે બધા જાણીએ છીએ કે કાર્બોનેટેડ … Read more

શુ તમારે વાળ,ત્વચા અને આરોગ્યની સમસ્યા છે.

કેસર તેલ પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ અને વિટામિન સી અને અન્ય ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. ચાલો જાણીએ કે કેસર તેલ વાળ, ત્વચા અને સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. સુંદર દેખાવા માટે ત્વચા અને વાળની ​​સંભાળ રાખવી જરૂરી છે. ઘરના રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જે ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોય છે. … Read more

શું તમે પણ રેસ્ટોરેન્ટમાં જઈને મંગાવો છો તંદુરી રોટી.?

તહેવારો હોય કે લગ્ન, તંદૂરમાં પકાવવામાં આવતી રોટલીઓ દરેકનું ધ્યાન ખેંચે છે અને કોઈ તેને ના પણ કહી શક્તુ નથી. શાક ભલે ગમે તે હોય, જો તેની સાથે તંદૂરી રોટી (Tandoori Roti) મળી જાય તો ભોજનનો સ્વાદ અને ભૂખ બંને ડબલ થઈ જાય છે. લોકો બહાર ક્યાંક જમવા જાય ત્યારે રેસ્ટોરન્ટમાં (Restaurant) તંદુરી રોટી મંગાવે … Read more

જો તમે પેશાબને વારંવાર રોકતા હોય તો તમે કરી રહ્યા છો મોટી ભૂલ.

યુરિન (Urine) એટલે પેશાબ એ શરીરની સામાન્ય પ્રક્રિયા છે. પરસેવાની જેમ તે શરીરમાંથી બિનજરૂરી તત્વોને દૂર કરવાની પ્રક્રિયા પણ છે. પેશાબ રોકવો એટલે આ બિનજરૂરી તત્વોને શરીરની અંદર રાખવો છે. ઘણી વખત એવું બને છે કે તમને કેટલાક કામની વચ્ચે પેશાબ થતો હોય તેવું લાગે છે, પરંતુ તમે તેને રોકી રાખો છો.ઘણી વખત કોઈને કોઈ … Read more

શું તમે જાણો છો? લાલ મરચું છે ઘણા રોગોના ઉપચારમાં.

લાલ મરચાનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. તેની તાસીર ગરમ હોય છે. આ મરચાં સામાન્ય રીતે પાતળા અને લાલ હોય છે. લાલ મરચામાં કેપ્સાઈસીનનું પ્રમાણ વધારે હોય છે. લાલ મરચાનું આ સંયોજન તેને ગરમ અને મસાલેદાર સ્વાદ આપે છે. તેમાં વિટામિન A, B 6, C, પોટેશિયમ, મેંગેનીઝ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો પણ છે. લાલ … Read more

શુ તમારા બાળકને બનાવવા માંગો છો તેજસ્વી?

યોગ્ય આહાર તમને તમારી યાદશક્તિ, એકાગ્રતા અને મગજના કાર્યને સુધારવામાં મદદ કરી શકે છે. મગજ, બાકીના શરીરની જેમ, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી પોષક તત્વો શોષી લે છે. તેથી, બાળકો માટે વધુ પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે કયા ખોરાકને આહારમાં સમાવી શકાય છે. ઓઈલી ફીશ ઓઈલી ફીશમાં ઓમેગા -3 … Read more

ભીંડા સે જડીબુટ્ટી.જાણો ડાયાબિટીસમાં કેવી રીતે છે ફાયદાકારક..

આપણે બધાએ ભીંડાનું શાક ખાધું છે. ઘણા લોકોને તેનો અદ્ભુત સ્વાદ ગમે છે. તમે તેને ઇચ્છો તે રીતે બનાવી શકો છો. લોકો ભીંડામાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. ભીંડા એક સુપર ફૂડ છે જે ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ભીંડામાં વિટામિન બી, વિટામિન સી, … Read more

વજન ઉતારવાને લઈને સૌથી મોટી 4 અફવાઓ..

કોરોના મહામારીએ મોટાભાગના લોકોનું વજન વધારી દીધું છે. અને જેમ જેમ આપણે આપણી સામાન્ય જીંદગીમાં પાછા ફરી રહ્યા છીએ તેમ, વજન ઘટાડવાનું દરેકના મન થઈ રહ્યું છે. તદુપરાંત તંદુરસ્ત વજન જાળવવું વ્યક્તિના એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે. આવા સમયે અસંખ્ય ડાયટ અને ટીપ્સ છે જે તમારું વજન ઘટાડવાની વાતો કરે છે. પરંતુ તેમાંથી અમુક … Read more

જાણો પિસ્તા છે ઘણી રીતે લાભદાયી..

પિસ્તા એક સૂકો મેવો છે આમ તો દરેક સૂકા મેવાનું પોતાનું અલગ મહત્વ છે પરંતુ પિસ્તામાં તમારા હૃદયને તંદુરસ્ત રાખવા માટે શરીરમાંથી ચેપને દૂર રાખવાના ગુણધર્મો રહેલા છે. તેમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, એમિનો એસિડ, વિટામીન A, K, C, B-6, D અને E, પ્રોટીન, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોલેટ અને અન્ય સુકા ફળો કરતા ઓછી ચરબી અને કેલરી હોય … Read more

જાણો રોગના લક્ષણો અને કેવી રીતે બચી શકાય આ વાયરસથી.

નિપાહ વાયરસ (Nipah Virus)ડુક્કર, ચામાચીડિયા અથવા સંક્રમિત મનુષ્યો દ્વારા ફેલાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની માર્ગદર્શિકા અનુસાર, જો ચામાચીડિયા કોઈ ફળને ચેપ લગાડે અને કોઈ આ ફળ ખાય તો તેનાથી નિપાહ વાયરસ ફેલાઈ શકે છે. કેરળમાં કોરોના વાયરસ બાદ નિપાહ વાયરસે માથું ઉંચક્યુ છે, રવિવારે કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે 12 વર્ષના બાળકનું મોત … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures