ફાઇલ તસવીર
  • સાબરકાંઠાના હિંમતનગરમાં ગરમી નો પારો વધી રહ્યો છે.
  • આવી ગરમીમાં સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના 22 ગામોના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર
  • હાથમતી ડેમમાંથી ઈરીગેશન માટે પાણી છોડવામાં આવ્યું છે.
  • તેના કારણે 22 ગામોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે.
  • ખરીફ સિઝનની વાવણી માટે સિંચાઈ વિભાગ દ્વાર પાણી છોડવામાં આવ્યું છે.
  • હિંમતનગર માં જયારે ગરમી નો પારો વધી રહ્યો છે ત્યારે ત્યાંના 22 ગામોના ખેડૂતો ને રાહતના સમાચાર મળ્યા છે.
  • સૂત્રો મુજબ જાણવા મળ્યું કે કપાસ અને મગફળી જેવા પાકોના વાવેતર માટે પાણી છોડવામાં આવેલ છે.
  • હાથમતી ડેમમાંથી 20 જેટલા ગામોના 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીના પાક માટે પાણી છોડવામાં આવ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024