• કિશોરાવસ્થાથી પુખ્તવય તરફ વધતી ઉંમરે  મેદસ્વિતા માટે ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી જવાબદાર ગણાય છે.
  • કિશોરાવસ્થાથી પુખ્યવયે પ્રવેશતા લોકોમાં વધારે મેદસ્વિતા જોવા મળે છે.
  • અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં એક રિસર્ચમાં આ વાત નો ખુલાસો થયો છે.
  • ‘ઓબેસિટી રિવ્યૂ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચમાં કેટલાક વોલન્ટિયર્સ પર 19 પ્રકારની સ્ટડી કરવામાં આવી હતી.
  • જેમાં તમામ લોકોની ફિઝિકલ એક્ટિવિટી, વજન ડાયટ સહિતનાં અનેક પરિબળોનું અવલોકન કરવામાં આવ્યું હતું.
  • રિસર્ચમાં જોવા મળ્યું કે તાજેતરમાં જ જેમને હાઈસ્કૂલ છોડી હોય તેવા લોકોમાં 7 મિનિટ સુધી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે. મહિલાઓ કરતાં પુરુષોની એક્ટિવિટીમાં વધારે ઘટાડો જોવા મળે છે.
  • યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લોકોની ફિઝિકલ એક્ટિવિટીમાં 11.4 મિનિટનો ઘટાડો આવે છે.
  • રિસર્ચમાં તમામ લોકોના BMI બોડી માસ ઇન્ડેક્સનાં અવલોકનમાં સામે આવ્યું કે બાળકો વગરના પેરેન્ટ્સ અને બાળકો હોય તેવા પેરેન્ટ્સના BMIમાં 17% નો તફાવત જોવા મળે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024