- અગાઉ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોબાઇલ ફોન પર જીએસટીનો દર 12 %થી વધારી 18 % કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- આજે નાણા પ્રધાન નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
- મોબાઇલ ફોન પરનો જીએસટી 12 % થી 18% કરવાનો સીધો અર્થ એ થાય છે કે મોબાઇલ ફોનની કીંમત વધી જશે.
- કોરોનાને કારણે ચીનમાંથી આવતો પુરવઠો ઘટી ગયો હોવાના કારણે મોટા ભાગની બ્રાન્ડના મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અગાઉથી જ મોંઘા થઇ ગયા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News