- કોરોનનો કહેર સમગ્ર દેશ અને દુનિયા માં વ્યાપેલ છે.
- કોરોનને રોકવા કરાયેલ લોકડાઉન આપણાં સૌના હિત માટે જ હતું
- પરંતુ લોકડાઉન ને કારણે બીજા દેશમા ફસાયેલ વ્યકિત પોતાના પરિવારજનોને મળી શકતું નહતું।
- દેશ દુનિયામાં કોરોના ને રોકવા માટે પ્લેન,ટ્રેન, વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો.
- એવામાં ઘણા માણસો પોતાના પરિવારજનોને મળવા માટે અધીર બન્યા હતા.
- તેવોજ એક કિસ્સો અમદાવાદના આણંદમાં બન્યો છે.

- દુબઈમાં રહેતી ગુજરાતી મહિલાએ લગ્નના 7 વર્ષ પછી પણ પારણું ન બંધાતા સરોગસીનો રસ્તો અપનાવ્યો.
- આણંદમાં સરોગસી મધર કે જે પોતાની કૂખ માં આ મહિલાના બાળકને સાચવ્યું
- અને 7 મે ના રોજ બાળકીને જન્મ આપ્યો.
- પરંતુ લોકડાઉન ના કારણે ફ્લાઈટો રદ હોવાથી બાળકીની માતા દુબઈથી આવી ન શકી.
- આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા.
- આદુના આ નુસખાઓ કરશે શરીરની તકલીફો દૂર
- અભિનેત્રી મોહના કુમારી આવી કોરોનાની ઝપેટમાં.
- અંતે ‘વંદે ભારત મિશન’ અંતગૅત તે રવિવારે અમદાવાદ આવી અને ત્યાંથી આણંદ ગઈ.
- સરકારની ગાઇડલાઇન મુજબ બારથી આવેલ વ્યકિતને 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડે.
- તો અત્યારે માતા નિયમ મુજબ 14 દિવસ ક્વોરન્ટીનમાં રહી છે.
- આમ માતા 38 દિવસ પછી દીકરીનું મોં જોઈ શકશે.
- અને માતા તથા દીકરીનું મિલાન થશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News