• અમદાવાદ માં પણ કોરોનના કેશ સામે આવી રહ્યા છે જેના પગલે ગુજરાત  રાજ્યમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ મહામારી સામે લડવા માટે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. જેને પગલે રાજ્યના આરોગ્ય વિભાગે ખાનગી પ્રેક્ટિસ કરતા તમામ મેડિકલ હોમિયોપેથિક અને આયુર્વેદ દવાખાના તથા હોસ્પિટલોમાં કોરોનાના લક્ષણો ધરાવતો દર્દી હોય આરોગ્ય હેલ્પલાઇન નંબર 104 પર અથવા સરકારી દવાખાને ફરજીયાત જાણ કરવા આદેશ કર્યો છે.
  • આ ઉપરાંત રાજ્યમાં કોરોનાનો ફેલાવો અટકાવવા તકેદારીના ભાગ રૂપે 31 માર્ચ સુધી રાજ્યના ક્લ્બ , સ્કૂલો પર્યટન સ્થળો વગેરે તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024