- જયારે કોઈપણ વ્યક્તિ 24 કલાક મોજા પહેરી રાખે છે. મોજા પહેરવાથી પગ સારા રહે છે. પરંતુ ક્યારેક ક્યારેક મોજા કાઢીને પગને કુદરતી હવા પણ લેવા દેવી જોઇએ. પગને શ્વાસ લેવાનો સમય પણ આપવો જોઇએ. મોજા પહેરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે મોજા વધુ પડતા ફિટ ન હોય. મોજા પહેરવાના ફાયદા આપણે અત્યાર સુધી જોયા છે, પરંતુ તેનાથી નુકશાન પણ થઇ શકે છે.
- વધુ ટાઇટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજો આવી શકે છે. અને શરીરમાં અચાનક વધુ ગરમી લાગવા જેવી સમસ્યા પણ થઇ શકે છે.
- પગમાં પરસેવો થવાથી ફંગલ ઇંફેક્શન જેવી સમસ્યા પણ થઇ શકે છે. આ કારણે પગની સ્કીન સારી રહેવાના બદલે ખરાબ થાય તેવું પણ બની શકે છે.
- વધુ મોજા પહેરવાથી ખંજવાળ જેવી સમસ્યા પણ ઉભી થાય છે.
- પગ માટે હંમેશા કોટનના મોજા પહેરવા જેથી તે પરસેવો ચૂસી લે જેનાથી આપણને નુકશાન ન થાય.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News