• ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળના ઘાટાલમાં જનસભા કરી.
  • આ દરમિયાન તેઓએ જય શ્રીરામ કહેવાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું.
  • અમિત શાહે કહ્યું મમતા રાજ્યમાં લોકોને જય શ્રીરામ નથી બોલવા દેતી, જે ચોંકાવનારું છે કે ભારતમાં રામનું નામ નહીં લેવામાં આવે તો શું પાકિસ્તાનમાં જયશ્રી રામ બોલીશું.
  • ભગવાન રામ દેશની સંસ્કૃતિનો ભાગ છે, તેમનું નામ લેવાથી કોઈ જ રોકી ન શકે.
  • હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જે પશ્ચિમ મિદનાપુરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં મમતા બેનર્જી પોતાની કાર રોકીને જય શ્રીરામ કહેનારાઓને ખીજાતી હોવાનું જોવા મળે છે.

અમિત શાહે કહ્યું મમતા નરેન્દ્ર મોદીને PM ન માને તો તેમાં કંઈ ફરક નથી પડતો, તેઓ પાંચ વર્ષ માટે ફરી PM બનશે ભાજપ અધ્યક્ષનો દાવો છે કે તેમની પાર્ટી બંગાળની 42 સીટમાંથી 23થી વધુ બેઠક જીતશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024