Surat

Surat

  • સરકારના આદેશ મુજબ કોરોના વાઇરસને લઇને લોકડાઉન વચ્ચે કોઈ પણ કર્મચારી પગાર નહીં કાપવા માટે આદેશ કર્યા હતા.
  • તેમ છતાં સુરત(Surat)ની એક હીરા કંપનીએ કારીગરોનો અડધો પગાર કાપી લીધો હતો.
  • એટલુંજ નહિ અનલૉક દરમિયાન કંપની શરૂ થતાં આપેલ અડધો પાગર કંપની દ્વારા પરત માંગતા કંપનીમાંથી 10 જેટલા કારીગર છૂટા કરાયા હોવાની વાત સામે આવી છે.
  • કોરોના વાઇરસને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
  • જેથી નોકરિયાત વર્ગને તકલીફ ના પડે તેથી સરકારે આદેશ કર્યો હતો કે કોઈ પણ કર્મચારીઓના પગાર કાપવા નહિ.
  • તેમ છતાં અમુક કંપનીઓ તેમની મનમાની કરતી નજરે પડી રહી છે.
  • સુરત(Surat) ના વરાછા રોડ ગિતાંજલી પાસે આવેલી હીરાની અશ્વીન ડાયમંડ કંપની દ્વારા 200 જેટલા કર્મચારીઓને 50% પગાર ચૂકવામાં આવ્યો હતો.
  • તેમ છતાં કર્મચારીઓએ વિરોધ કર્યો ન હતો.
  • ત્યારબાદ કંપની દ્વારા બેંક ખાતામાં નાખેલ આ પગાર અનલૉક 1 શરૂઆત થતા અહીંયા કામ કરતા 200 કારીગરોનો બેંક ખાતામાં નાખેલ પગાર પાછો માંગ્યો હતો.
  • ત્યારબાદ 10 કારીગરોએ વિરોધ ઉઠાવતા તેમને કંપનીમાંથી છુટા કરવામાં આવ્યા હતા. જેથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
  • ત્યારબાદ આ કારીગરો રત્નકલાકર સંઘ પાસે પોતાની ફરિયાદ લઇને પહોંચ્યા હતા.
  • રત્નકલાકર સંઘ એ આ મામલે આ કારીગરોએ પોલીસમાં અને લેબર ડિપાર્ટમેન્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024