Uttarayan

Gujarat :

  • આખા ગુજરાત(Gujarat)માં કોરોનનો કહેર વધી રહ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત(Gujarat)માં અમુક હોસ્પિટલો દર્દીઓ પાસે વધારે ચાર્જીસ લઇ રહી છે
  • જેમ જેમ કોરોનનો કહેર વધી રહ્યો છે તેમ તેમ ખાનગી હોસ્પિટલોની ફરિયાદો સામે આવી રહી છે. અમુક ખાનગી હોસ્પિટલો દર્દીઓ જોડેથી ખોટો ખોટો ચાર્જ વસુલે છે.
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, MD કક્ષાના ડૉક્ટર્સની ભલામણ બાદ નાગરિકો હવે ખાનગી લેબમાં પણ કોરોના ટેસ્ટ કરાવી શકશે.
  • તદુપરાંત તેમણે ખાનગી હોસ્પિટલને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે, દર્દીઓ પાસેથી ખોટી રીતે ચાર્જ વસૂલતી હોસ્પિટલો સામે કાર્યવાહી થશે.
  • નીતિન પટેલે કહ્યું કે, જે પણ હોસ્પિટલ ખોટા ચાર્જ વસુલ કરશે તેમની સામે હોસ્પિટલ કાયમી બંધ કરવા સુધીની કાર્યવાહી થશે. તેમને એમ પણ કહ્યું કે જો આવી કોઈ ફરિયાદ હોય તો મને સીધી મોકલી આપો.
  • અત્યાર સુધી એવું હતું કે સરકારી હોસ્પિટલમાંથી લીધેલા સેમ્પલનું જ કોરોનો ટેસ્ટિંગ થતું હતું.પરંતુ હવે આ નિર્ણયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં લોકો ખાનગી લેબમાં પણ કોરોના ટેસ્ટ કરાવી શકશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024