Diamond factories

  • 1 ઓગસ્ટથી અનલોક-3 લાગુ પડશે તે માટેની સરકારની માર્ગદર્શિકાનને સુસંગત નિયમ પ્રમાણે મહાપાલિકા નિર્ણય લઈ રહી છે.
  • ડાયમંડના ધંધા (Diamond factories) રોજગારને વેગ આપવા હીરા બજાર ખુલ્લા રાખવાનો સમયમાં વધુ છુટછાટ આપી 2 કલાકનો વધારો કરાયો છે.
  • જે અગાઉ 2 વાગ્યાથી સાંજે 6 સુધીનો જ સમય હતો.
  • તેમાં, હવે 2 કલાક વધારો થતાં 12 વાગ્યાથી સાંજે 6 સુધીનો સમય કરવામાં આવ્યો છે.
  • સાથે હીરાના કારખાનાઓમાં (Diamond factories) એક ઘંટી પર એક જ રત્નકલાકારને બેસાવા માટેની પાલિકા તરફથી મંજુરી હતી
  • તેને બદલે ઘંટી પર બીજો રત્ન કલાકાર પણ હવે બેસી શકશે.
  • પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 1લી ઓગસ્ટથી બે કલાકનો સમય હીરા બજારનો વધારાયો છે.
  • ડાયમંડ યુનિટ્સમાં કોવિડમાં જેટલા લોકો સાજા થયાં છે તેઓ ડાયમંડ ઘંટીઓ પર બેસી શકે છે.
  • તેમજ જે તે યુનિટ પોતાના ખર્ચે તેના કામદારોનું એન્ટિજન ટેસ્ટ કરાવે અને તેમાં જો નેગેટિવ હોય તો તે ઘંટી પર બીજી વ્યક્તિ તરીકે બેસી શકે છે.
  • એટલે એક ઘંટી પર બે વ્યક્તિઓ સંક્રમણ નહી થાય તે રીતે બેસી શકે છે.
  • એન્ટી બોડી ટેસ્ટ કરાવી એક ઘંટી પર 2 રત્નકલાકાર કામ કરી શકશે.
  • સુરત બહારથી આવનાર કામદારોનો ફરજીયાત એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવશે.
  • એન્ટી બોડી હશે તોજ કામ કરવા દેવાની પરમિશન આપવામાં આવશે.
  • સિનિયર સીટીઝનમાં કોરોના ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
  • રિવર્સ ક્વોરોન્ટાઇન પદ્ધતિથી વડીલોને રાખવામાં આવે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024