Tag: પાટણ

પાટણ જિલ્લાના ઘણા ગામોમાં લોકભાગીદારીથી કોરોના સંક્રમણ અટક્યું છે : કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી.

જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પાટણમાં કોવિડ–૧૯ની પરિસ્થિતિ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પાટણ જિલ્લામાં વર્તમાનમાં કોરોના વાયરસની પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત…

જિલ્લા કલેક્ટરએ કોરોના સંક્રમણથી પ્રભાવિત સિદ્ધપુર તાલુકાના કુંવારા, દશાવાડા અને સેદ્રાણા ગામની મુલાકાત લીધી.

કલેક્ટરએ સેદ્રાણાની મક્તબા હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ કોરોનાના દર્દીઓની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા, દશાવાડા…

સિદ્ધપુર તાલુકાનું કનેસરા ગામ આત્મસંયમથી કોરોના મુક્ત થવા તરફ આગળ વધ્યું.

સરપંચશ્રીએ ૫ મંત્રીઓ અને ૧૨ સભ્યોની ટીમ બનાવી કોરોનાને આપી મક્કમ લડત પાટણ જિલ્લામાં અનેક ગામોએ કોરોનાની બીજી લહેર વખતે…

પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી.

પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામના કોવિડ કેર સેન્ટર અને કાકોશી ગામના સામુદાયિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી…

જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કોરોના સંક્રમણથી પ્રભાવિત રાધનપુર તાલુકાના મોટી પીંપળી અને નાની પીંપળી ગામની મુલાકાત લીધી.

ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે બેઠક યોજી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના પાલન અને શંકાસ્પદ દર્દીઓની ત્વરિત પ્રાથમિક સારવાર માટે અપીલ કરી…

ગ્રામજનોના સ્વૈચ્છિક લોકડાઉનના પાલનથી સરસ્વતી તાલુકાનું એદલા ગામ થયું કોરોનામુક્ત

સરપંચશ્રી અને સભ્યોએ જાગૃતિ માટે ટીમ બનાવી ગામલોકોને સમજાવી કોરોનાને જાકારો આપ્યો કોરોનાનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં વધતા ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક…

ધારપુર કેમ્પસમાં કોરોના દર્દીઓની સારવાર માટે ર૦ નવા ઓક્સિજન બેડની સુવિધા શરૂ કરાઇ.

ઉદ્યોગપતિશ્રી કરસનભાઇ પટેલ અને શ્રી બેબાભાઇ શેઠના આર્થિક સહયોગથી શરૂ કરાઇ નવી સુવિધા કોરોના વાયરસનું સંક્રમણ વધતા કોરોના દર્દીઓને દાખલ…

જાણો Live Update પાટણ જિલ્લામાં કોવિડ ૧૯ – અંતર્ગત હોસ્પિટલ બેડની ઉપલબ્ધતા.

પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે પાટણ પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી સામે આવી છે. Availability…

યુનિવર્સિટીમાં થયેલ કૌભાંડ બાબતે CM વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા.

પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કૌભાંડ મામલો – Patan North Gujarat University scam યુનિવર્સિટીમાં થયેલ કૌભાંડ બાબતે સી એમ વિજય રૂપાણીએ…

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વડાવલી તળાવની સંગ્રહક્ષમતામાં થશે ૫૦,૦૦૦ ઘનમીટરનો વધારો.

મુખ્યમંત્રીએ જળસંચય અભિયાનના રાજ્યવ્યાપી પ્રારંભ માટે ભૂમિપૂજન કરેલા તળાવની કુલ ક્ષમતા ૧.૨૪ લાખ ઘનમીટર થશે સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે ચાણસ્મા…