અંબાજી: 15 ફેબ્રુઆરીએ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા નો આઠમો પાટોત્સવ યોજાશે

Ambaji Temple

અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા નો આઠમો પાટોત્સવ યોજાશે. આગામી 15 ફેબ્રુઆરી મંગળવાર ના દિવસે યોજાશે પાટોત્સવ. પાટોત્સવ માં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત પાલખી યાત્રા પણ યોજાશે. અંબાજીમાં ગબ્બર ઉપર આવેલ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ 15 ફેબ્રુઆરીએ મંગળવારે યોજાનાર છે. જેમાં માતાજીની પાલખી યાત્રા ઉપરાંત વિશિષ્ટ યજ્ઞ યોજાશે. ગબ્બર ખાતે આવેલ … Read more

અંબાજીમાં પોષી પુનમની શોભાયાત્રા તથા કાર્યક્રમો પર લાગ્યુ કોરોનાનું ગ્રહણ

ambaji poshi poonam

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે અને કોરોના ફરી કહેર વર્તાવી રહ્યો છે, જેને લઇને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી પોષી પૂનમના કાર્યક્રમો રદ કરવાનું નક્કી કર્યું છે. મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, માં જગદંબાનો પ્રાગ્ટ્ય દિવસ પોષી પૂનમની શોભાયાત્રા પણ રદ … Read more

બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી અંબાજી મંદિરની આરતી-દર્શનના સમયમાં ફેરફાર

ambaji darshan time latest news

દિવાળી(Diwali)નો માહોલ જામ્યો છે ત્યારે કેટલાંક લોકો ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને ગુજરાતીઓ અંબાજી(Ambaji) ધામના દર્શન કરવાનું પસંદ કરતા હોય છે. દિવાળીના તહેવારને લઈને અંબાજી ટ્રસ્ટ દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે. મંદિરની આરતી અને દર્શનના સમયમાં કેટલાંક ફેરફાર કરવામા આવ્યા છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક અખબારી યાદી … Read more

Ambaji મંદિરને લાગ્યું કોરોનાનું ગ્રહણ, 4 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ

Ambaji

Ambaji રાજ્યમાં કોરોના કહેર હાજી પણ સતત વધતો જય રહ્યો છે. જેના કારણે યાત્રાધામ અંબાજી (Ambaji)માં ભાદરવી પૂનમનો મેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અંબાજી મંદિર મેળાના 4 દિવસ પહેલાથી એટલે કે આજથી (24 ઓગસ્ટ) દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજી (Ambaji)માં કોરોનાની મહામારીનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ … Read more

ગુજરાત: આ પ્રસિદ્ધ શક્તિપીઠને પ્રથમવાર મળ્યું ISO 9001 સર્ટિફિકેટ

ISO 9001 ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરની પ્રથમ ISO 9001 પ્રમાણપત્ર માટે પસંદગી કરાઈ છે. મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પરની સુવિધાઓ, પ્રસાદ-અન્ય ખાદ્યસામગ્રી તેમજ યાત્રા નિવાસ સગવડતાઓના સરળ સંચાલનનો સમાવેશ થાય છે. તથા આ સાથે  અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ … Read more

અંબાજીનો મહાપ્રસાદ 50 ટકા મોંધો થયો.

અંબાજી મંદિર માં મોહનથાળ ના પ્રસાદમાં ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે નાના 80 ગ્રામનાં પેકેટ ઉપર પાંચ રૂપિયાનો એટલે કે 50 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવે તમે આ મહાપ્રસાદનું પેકેટ 15 રૂપિયામાં લઇ શકશો. યાત્રાધામ અંબાજીમાં મંદિરે દર્શન કરવા આવતા યાત્રિક અચૂક માતાજીનાં પ્રસાદ સ્વરૂપે મહોનથાળનાં પેકેટ સાથે લઈ જતા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures