આ જિલ્લામાં સર્જાઈ મોટી દુર્ઘટના એક જ પરિવારનાં 4 લોકોનાં મોત, જાણો વિગત
Khambhaliya દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા (Khambhaliya) પાસેના ધરમપુરમાંથી આજે એક માઠા સમાચાર મળી રહ્યા છે. દ્વારકાનાં ખંભાળિયામાં વરસાદી પાણી ભરાતા એક ખાડો પાણીથી છલોછલ ભરાઇ ગયો હતો. આ ખાડામાં એક જ પરિવારનાં ત્રણ બાળકો અને એક આધેડ ડૂબવાથી ચારેવનાં મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ચારેય મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. … Read more