જેતપુરના થાણાગાલોર ગામની પરિણાતાનો ગળે ફાંસો ખાય કર્યો આપઘાત
રાકેશ પીઠડીયા, જેતપુર : જેતપુરના થાણાગાલોર ગામની પરિણાતાનો ગળે ફાંસો ખાય કર્યો આપઘાત કરતા પરિવાર જનોમાં દુઃખનું મોજું ફરીવળ્યું હતું. ગળે ફાંસો ખાઈ આપઘાત કરનાર પરિણીતા રાધિકાબેન રમેશભાઈ ચાવડાના બે મહિના પૂર્વે જ લગ્ન થયેલ હતા. મૃતક રાધિકાબેન હજુ બે દિવસ પૂર્વે જ પિયરીયા લાલપુર ગામેથી સાસરિયા થાણાગાલોર મુકામે પરત આવી હતી. મૃતકના પિતાએ ગઈકાલ … Read more